♥ :: "ઉઠો...જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો... - સ્વામી વિવેકાનંદ....." ♥ ♥::: "હે ઇશ્વર, મને એટલો પણ નીચો ન પાડીશ કે જ્યાંથી હું તને બોલાવું અને તું મને ન સાંભળી શકે,અને એટલો ઉંચે પણ ન ચડાવીશ કે તું મને પોકારે અને હું તને ન સાંભળી શકું...!"♥ ♥ ::: "મારી લાયકાતથી વધુ મને કંઈ ન આપતો ઇશ્વર, કારણ જરૂર કરતાં વધારે પ્રકાશ પણ માણસને અંધ બનાવી દે છે...". ♥